back to top
Homeભારતમહાકુંભનો 24મો દિવસ, મોદી સંગમમાં ડૂબકી લગાવશે:અત્યાર સુધીમાં 38 કરોડ ભક્તોએ સ્નાન...

મહાકુંભનો 24મો દિવસ, મોદી સંગમમાં ડૂબકી લગાવશે:અત્યાર સુધીમાં 38 કરોડ ભક્તોએ સ્નાન કર્યું; વકીલને માર મારનાર ઇન્સ્પેક્ટર સામે કેસ

આજે મહાકુંભનો 24મો દિવસ છે. આજે PM નરેન્દ્ર મોદી મહાકુંભમાં આવી રહ્યા છે. આ પહેલા મોદીએ 13 ડિસેમ્બર 2024ના રોજ કળશ સ્થાપિત કર્યો હતો. મોદી સવારે 11 વાગ્યે સંગમમાં સ્નાન કરશે અને ગંગાની પૂજા-અર્ચના કરશે. મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. અત્યાર સુધીમાં ૩૮ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. પ્રયાગરાજમાં વકીલને માર મારનાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે CM યોગી અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં ડૂબકી લગાવી હતી. પક્ષીઓને દાણા ખવડાવ્યા અને ફોટા પણ પાડ્યા. અક્ષયવત ધામ અને લેટે હનુમાનજીના દર્શન અને પૂજા કરી. યોગી અને ભૂટાનના રાજાએ ડિજિટલ મહાકુંભ અનુભૂતિ સેન્ટર ખાતે હોડીમાં બેસી સવારી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments