back to top
Homeસ્પોર્ટ્સIND Vs PAK મહામુકાબલો: ભાસ્કર પોલ:ભારતની જીતના ચાન્સ કેટલા, શું કોહલીની બેટિંગ...

IND Vs PAK મહામુકાબલો: ભાસ્કર પોલ:ભારતની જીતના ચાન્સ કેટલા, શું કોહલીની બેટિંગ પોઝિશન બદલવી જોઈએ; અભિપ્રાય જણાવો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો રવિવાર, 23 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે રમાશે. 2017માં બંને વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી, જે પાકિસ્તાને જીતી હતી.
આ વખતે ભારતની જીતવાની શક્યતા કેટલી છે? શું વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન બદલવી જોઈએ કારણ કે તે નંબર 3 પર સતત નિષ્ફળ જઈ રહ્યો છે? ટીમ ઈન્ડિયાએ કોઈ ફેરફાર કરવા જોઈએ કે નહીં? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા 7 સવાલો પર તમારો અભિપ્રાય આપો. અભિપ્રાય બનાવવા માટે જરૂરી ડેટા પ્રશ્નોની નીચે છે… તો ચાલો શરૂ કરીએ, ફક્ત 2 મિનિટ લાગશે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments