back to top
Homeગુજરાતમહાશિવરાત્રી પર્વે સરખેજમાં શિવદલની ભવ્ય રેલી:કાલભૈરવ મંદિરથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો...

મહાશિવરાત્રી પર્વે સરખેજમાં શિવદલની ભવ્ય રેલી:કાલભૈરવ મંદિરથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો જોડાયા

સરખેજગામમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત શિવદલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરખેજગામ સ્થિત પ્રાચીન કાલભૈરવ મંદિરથી નીકળી હતી. રેલીમાં સમાજના અગ્રણી નેતા પરિમલ સોલંકી અને કિરણભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાયા હતા. નાનાં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક વયજૂથના લોકોએ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી દ્વારા મહાશિવરાત્રી પર્વની ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments