back to top
Homeગુજરાત614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ:માતાજીનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પરિસરમાં...

614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ:માતાજીનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પરિસરમાં પ્રવેશ્યો; AMC ઓફિસ ખાતે રથનું સ્વાગત કરાયું

26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા. રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments