back to top
Homeગુજરાત5 વર્ષમાં 3 કરોડ ‘લખપતિ દીદી’ બનાવીશું:800 ફાસ્ટટ્રેક કોર્ટ બની, નવસારીમાં વડાપ્રધાન...

5 વર્ષમાં 3 કરોડ ‘લખપતિ દીદી’ બનાવીશું:800 ફાસ્ટટ્રેક કોર્ટ બની, નવસારીમાં વડાપ્રધાન મહિલાઓને નતમસ્તક, કહ્યું- ‘તમારા આશીર્વાદથી ત્રીજીવાર PM બન્યો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે (તા. 07/03/2025)ના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યા વડાપ્રધાને મહિલા દિવસે 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ, જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેમને સન્માનિત કરવામાં આવી હતી. આ બાદ વડાપ્રધાન સુરતથી દિલ્હી જવા રવાના થયા હતા. નોંધનીય છે કે આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસકર્મચારીએ સંભાળી હતી.
નીચે બ્લોગમાં વિગતવાર વાંચો વડાપ્રધાનની મુલાકાતની પળેપળની અપડેટ્સ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments