back to top
Homeગુજરાતઅમદાવાદના સમાચાર:કેડીલા બ્રિજ રાતના સમયે વાહનોની અવરજવર માટે 45 દિવસ માટે બંધ,...

અમદાવાદના સમાચાર:કેડીલા બ્રિજ રાતના સમયે વાહનોની અવરજવર માટે 45 દિવસ માટે બંધ, બુલેટ ટ્રેન માટે ટ્રાફિક ડાયવર્ઝન

અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી., કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી તા.6-4-2025થી તા.30-5-2025 સુધી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. સદરહું કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ વૈકલ્પિક માર્ગ કેડીલા બ્રિજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ 45 દિવસ માટે બંને છેડાથી બંધ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments