back to top
Homeસ્પોર્ટ્સઆજે જાડેજા-અશ્વિનની જોડી સામે કોહલી ટકી શકશે?:વિરાટ કેટલા રન બનાવશે?, શું તે...

આજે જાડેજા-અશ્વિનની જોડી સામે કોહલી ટકી શકશે?:વિરાટ કેટલા રન બનાવશે?, શું તે મેચ વિનર બનશે?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્ટ કરો

IPL 2025ની આઠમી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સીઝનમાં બંને ટીમ પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ સીઝનમાં બંને વચ્ચે આ બીજી મેચ છે. RCBએ તેની પહેલી મેચમાં KKRને હરાવ્યું હતું. જ્યારે CSKએ MIને હરાવ્યું હતું. આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે બેંગલુરુ? KKR સામે અણનમ 56 રન બનાવનાર વિરાટ કોહલી આ મેચમાં કેટલા રન બનાવશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્ટ કરો. તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments