back to top
Homeસ્પોર્ટ્સબે મેચથી ફ્લોપ રહેલો રોહિત આજે ચાલશે કે નહીં?:ચક્રવર્તી કેટલી વિકેટ લેશે?,...

બે મેચથી ફ્લોપ રહેલો રોહિત આજે ચાલશે કે નહીં?:ચક્રવર્તી કેટલી વિકેટ લેશે?, કોણ હશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

IPLની 18મી સીઝનની 12મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ સીઝનની પોતાની પહેલી જીત મેળવવા માગે છે, જ્યારે કોલકાતા ઈન્ડિયન્સ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા માગે છે. મુંબઈ ઈન્ડિયન્સને અગાઉની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોલકાતાની ટીમને એક હાર અને એક જીત મળી હતી. આજની મેચ કોણ જીતશે, મુંબઈ કે કોલકાતા? સતત બે મેચમાં નિષ્ફળ રહ્યા બાદ રોહિત શર્મા આ મેચમાં કેટલા રન બનાવશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments