back to top
Homeગુજરાતરાયખડમાં સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન:કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમ, મેયર...

રાયખડમાં સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન:કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમ, મેયર પ્રતિભાબેન કરશે ઉદ્ઘાટન

અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા શ્રી હાડના મહોલ્લાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ગુડી પડવા મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 29 માર્ચથી 31 માર્ચ 2025 સુધી યોજાશે. મહોત્સવના તા. 29 માર્ચના રોજ ઉદ્યોજક સોહળો અને ખાદ્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં વસતા મરાઠી સમાજના લોકોને તેમના વ્યવસાયને આગળ વધારવામાં છે. સાથે જ તેમની ઓળખ વધુ મજબૂત બનાવવાનો પણ છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments