back to top
Homeભારતયેશુ-યેશુવાળા ખ્રિસ્તી પાદરીને આજીવન કેદની સજા:બળાત્કાર કેસમાં કોર્ટે સજા સંભળાવી, મોહાલીમાં સુરક્ષા...

યેશુ-યેશુવાળા ખ્રિસ્તી પાદરીને આજીવન કેદની સજા:બળાત્કાર કેસમાં કોર્ટે સજા સંભળાવી, મોહાલીમાં સુરક્ષા વધારી; પાદરી બજિંદર પટિયાલા જેલમાં સજા ભોગવશે

યેસુ-યેશુ ખ્રિસ્તી ધાર્મિક નેતા પાદરી બજિન્દર સિંહને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મોહાલી કોર્ટે તેને આ સજા આપી. જે બાદ મોહાલી કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments