back to top
Homeસ્પોર્ટ્સપંજાબ કે પછી રાજસ્થાન, આજે કોણ જીતશે?:શું અય્યર સતત ત્રીજી ફિફ્ટી ફટકારી...

પંજાબ કે પછી રાજસ્થાન, આજે કોણ જીતશે?:શું અય્યર સતત ત્રીજી ફિફ્ટી ફટકારી શકશે?, કોણ મેચ વિનર બનશે?; પોલમાં પ્રિડિક્શન કરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 18મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. પંજાબે આ સીઝનમાં પોતાની બંને શરૂઆતની મેચ જીતી છે. જ્યારે, રાજસ્થાન રોયલ્સે 1 જીત મેળવી અને 2 હારનો સામનો કરવો પડ્યો. આજની મેચ કોણ જીતશે, પંજાબ કે રાજસ્થાન? આજે પ્રથમ ઇનિંગમાં કેટલા રન બનશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલના 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments