back to top
Homeસ્પોર્ટ્સઆજે ધોની બ્રિગેડ જીતશે કે પછી રહાણેની KKR?:કોણ બનશે પ્લેયર ઑફ ધ...

આજે ધોની બ્રિગેડ જીતશે કે પછી રહાણેની KKR?:કોણ બનશે પ્લેયર ઑફ ધ મેચ?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્ટ કરો

IPL 2025માં, ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આજે ચેપોક સ્ટેડિયમ ખાતે ટકરાશે. CSK પાંચમાંથી ચાર મેચ હારી ગયું છે અને KKR પાંચમાંથી ત્રણ મેચ હારી ગયું છે. જોકે, CSKને સતત ચારેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે કોલકાતા? આજે પ્રથમ ઇનિંગમાં કેટલા રન બનશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments