back to top
Homeગુજરાતડો. ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતી:અમદાવાદમાં બાબા સાહેબના પૌત્રના હસ્તે પ્રતિમાનું અનાવરણ; વડોદરામાં...

ડો. ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતી:અમદાવાદમાં બાબા સાહેબના પૌત્રના હસ્તે પ્રતિમાનું અનાવરણ; વડોદરામાં સંકલ્પ ભૂમિ સુધીની મહારેલી

આજે 14 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતભરમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો વડોદરામાં પણ મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ મહારેલી સ્વરૂપે કમાટીબાગ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પહોંચી પૂષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજકોટ અને સુરતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments