back to top
Homeસ્પોર્ટ્સશું કોહલી ચાલશે કે પછી અર્શદીપની સ્વિંગમાં ફસાશે?:આજે કોણ જીતશે RCB કે...

શું કોહલી ચાલશે કે પછી અર્શદીપની સ્વિંગમાં ફસાશે?:આજે કોણ જીતશે RCB કે પછી પંજાબ?, કોણ બનશે મેચ વિનર?; પોલમાં પ્રિડિક્ટ કરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની 34મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. RCBએ 4 મેચ જીતી છે અને 2માં હાર મળી છે. PBKSને પણ 4માં જીત અને 2માં હાર મળી છે. આજની મેચ કોણ જીતશે, બેંગલુરુ કે પંજાબ? વિરાટ કોહલી આજે કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. ચાલો તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments