back to top
Homeસ્પોર્ટ્સપાકિસ્તાનના હિન્દુ ક્રિકેટરે આતંકી હુમલાની પોલ ખોલી:હવે ચારેકોરથી રેલો આવશે; શ્રદ્ધાંજલી સમયે...

પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટરે આતંકી હુમલાની પોલ ખોલી:હવે ચારેકોરથી રેલો આવશે; શ્રદ્ધાંજલી સમયે હાર્દિક પંડ્યા ઠઠા-મશ્કરી કરતો દેખાયો

પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટરે પહલગામ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાની સરકારના મૌન પર સવાલ કર્યા; PSLની માઠી દશા. અમુક એપ્લીકેશને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા; જ્યારે આતંકી હુમલામાં મૃત્યુ પામનારને બધા ખેલાડી શ્રદ્ધાંજલી આપી રહ્યા હતા ત્યારે હાર્દિક પંડ્યા શું કરતો હતો?; CSK વિશે હવે સુરેશ રૈનાએ મોટો ધડાકો કર્યો, શું બોલ્યો રૈના? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments