back to top
Homeભારતદિલ્હી-એનસીઆરમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ:લોકો ગભરાટમાં ઘરોમાંથી બહાર દોડી ગયા, જાનહાનિના અહેવાલો નથી

દિલ્હી-એનસીઆરમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ:લોકો ગભરાટમાં ઘરોમાંથી બહાર દોડી ગયા, જાનહાનિના અહેવાલો નથી

સોમવારે સવારે લગભગ 5:36 વાગ્યે રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments