back to top
Homeગુજરાતપહેલગામ હુમલામાં 3 ગુજરાતીના મોત, ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ:અંતિમયાત્રામાં ગુજરાત હિબકે ચડ્યું, ભીની આંખે...

પહેલગામ હુમલામાં 3 ગુજરાતીના મોત, ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ:અંતિમયાત્રામાં ગુજરાત હિબકે ચડ્યું, ભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ, ABVPએ પાકિસ્તાનનું પૂતળું બાળ્યું

22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના મોત બાદ દેશ ગમગીન છે. મોડીરાત્રે મૃતકોના મૃતદેહ વતન પરત લાવ્યા બાદ આજે સવારે મૃતદેહને અગ્નિદાહ અપાયા હતા. ત્યારે આજે રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments