back to top
Homeસ્પોર્ટ્સશું રવીન્દ્ર જાડેજા મેચ વિનર બનશે?:આજે CSK Vs SRHમાં કોણ જીતશે?; ક્લાસેન...

શું રવીન્દ્ર જાડેજા મેચ વિનર બનશે?:આજે CSK Vs SRHમાં કોણ જીતશે?; ક્લાસેન કેટલા રન બનાવશે?; પોલમાં પ્રિડિક્ટ કરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 43મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સાથે થશે. પેટ કમિન્સની કેપ્ટનશીપમાં SRHએ અત્યાર સુધી 2 મેચ જીતી છે અને 6માં હાર મળી છે. જ્યારે, CSKએ પણ માત્ર 2 મેચમાં જીત નોંધાવી છે અને 6માં હારનો સામનો કર્યો છે. આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે હૈદરાબાદ? નૂર અહમદ આજે કેટલી વિકેટ લેશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments